પૃષ્ઠો

મંગળવાર, 18 ડિસેમ્બર, 2012

વિઘાદીપ યોજના

વિઘાદીપ યોજના
(શાળા કે કોલેજમાં ભણતાં એક એક વિઘાર્થી આ યોજનાનો લાભ મેળવશે)

. ૨૬મી જાન્યુઆરી-૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલ વિઘાર્થીઓની યાદમાં રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકેલ છે.
. આ યોજનાનો મુખ્ય ધ્યેય મૃત્યુ પામેલ બાળકોના વાલીઓને આર્થિક સહાય આપવાનો છે.
. આ યોજનામાં સરકારી પ્રાથમિક શાળા, અનુદાનિત પ્રાથમિક શાળા, આશ્રમશાળા, માધ્યમિક અને ઉ. મા. શાળામાં ભણતા વિઘાર્થીઓને ૨૪ કલાક વિમાનું કવચ પુરું પાડવામાં આવે છે.
. આ યોજનાનું પ્રિમીયમ સરકાર દ્વારા ચુકવવામાં આવે છે.
. નીચે પ્રમાણેની રકમ બાળકના મૃત્યુ પામતાં, વાલીને ચુકવવામાં આવે છે.
. પ્રાથમિક શાળાનો વિદઘાર્થી : રૂ. ૫૦,૦૦૦/-
. માધ્યમિક અને ઉ. મા. શાળાના વિઘાર્થીઓ માટે રૂ. ૫૦,૦૦૦/-

વર્ષ ચુકવાયેલ વિમા પ્રિમીયમ (રૂ. લાખમાં) લાભાર્થીઓની સંખ્યા (લાખમાં) મંજૂર કરેલ ક્લેઈમ
૨૦૦૨-૦૩ ૨૭.૧૫ ૧૧૪ ૪૩૬
૨૦૦૩-૦૪ ૪૯.૪૪ ૧૧૪ ૨૪૮
૨૦૦૪-૦૫ ૪૨.૯૩ ૧૧૪ ૪૪૦
૨૦૦૫-૦૬ ૯૧.૩૬ ૧૧૪ ૧૧૪
૨૦૦૬-૦૭ ૮૮.૨૫ ૧૧૪ -
૨૦૦૭-૦૮ ૩૬.૫૫૮૫૮૭
૨૦૦૮-૦૯૭૨.૦૦--
૨૦૦૯-૧૦૨૦૦.૦૦૧૩૮.૫૦૨૭૭
૨૦૧૦-૧૧૨૭૫.૦૦૧૫૯૩૧૮
૨૦૧૧-૧૨૨૧૦.૦૦--

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો